Friday 25 January 2013

દેશના મહાનુભાવોના સોનેરી વાક્યો

મહાત્મા ગાંધીજી
મારા જેવા અલ્પાત્માને માપવા સારુ સત્યનો ગજ કદી ટૂંકો ન બનો.
નરસિંહ મહેતા
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તેજ પહોંચે
ટીપુ સુલતાન
બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે.
બાજીરાવ પહેલો
ઝાડના થડને કાપી નાખો,ડાળાં આપો આપ તૂટીપડશે.
સ્વામી વિવેકાનંદ
ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
સુભાષચંદ્ર બોઝ
તુમ મૂઝે ખૂન દો મૈ તૂઝે આઝાદી દૂંગા
બાળ ગંગાધર ટિળક
સ્વરાજ મારો જન્મ સિધ્ધ હક છે અને તેને પ્રાપ્ત કરીને જ હું જંપીશ.
સુંદરમ્
હું માનવી માનવ થાઉં તોય ઘણું
ખબરદાર
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
વિનોબા ભાવે
જય જગત
ઇંદીરા ગાંધી
કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી
નરસિંહ રાવ દિવેટીયા
મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો
ઇકબાલ
સારે જહાં સે અચ્છા હિંદુસ્તાં હમારા
અખો
ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શૂર
નરસિંહ મહેતા
વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઇ જાણે રે
મીરાંબાઇ
મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઇ
અખો
એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ
નરસિંહરાવ દિવેટીયા
આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે
કલાપી
છે વૈધવ્ય વધુ વિમલતા બહેન સૌભાગ્યથી કંઇ
ન્હાનાલાલ
અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તુ લઇ જા
બોટાદકર
જનનીની જોડ સખી નહી જડે રે લોલ
ગાંધીજી
મારે મન ઇશ્વરએ જ સત્ય છે અને સત્ય એ જ ઇશ્વર છે
મીરાંબાઇ
રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું રે
કલાપી
સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે
નરસિંહ રાવ
પ્રેમળ જ્યોતિતારો દાખવી, મુજ જીવન પંથ ઉજાળ
જવાહર લાલ નહેરુ
આરામ હરામ હૈ
લાલ બહાદુર શાસ્ત્રી
જય જવાન જય કિસાન
અટલ બિહારી વાજપેયી
જય જવાન જય કિસાન જય વિજ્ઞાન
મહાત્મા ગાંધી
સત્ય અને અહિંસા મારા ભગવાન છે
સુભાષચંદ્ર બોઝ
ચલો દિલ્લી   
મધર ટેરેસા
દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે.
રવીન્દ્રનાથ ટાગોર
દરેક બાળક એવો સંદેશ લઇને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા.
મહાત્મા ગાંધી
હું ફક્ત મારા અંતરાત્માને ખુશ રાખવા માગું છું કે જે ભગવાન છે.
જવાહર લાલ નહેરુ
જાહેર જીવન સાથે સંકળાયેલ લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે.
મહાત્મા ગાંધી
જીવન દરમિયાન મારા પ્રંશસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્ત કર્યું છે.
ડૉ.રાધાકૃષ્ણન
મૃત્યુ એ અંત નથી કે અડચણ નથી પરંતુ નવા પગથિયાની નવી શરૂઆત છે.
મહાત્મા ગાંધી
માણસના વિકાસ માટે જીવન જેટલું જ જરૂરી મૃત્યુ છે
કૃષ્ણચંદ્ર
મૃત્યુ વિના જીવન સભવ નથી.
મહાત્મા ગાંધી
જ્યાં ડર નથી ત્યાં ધર્મ નથી
મહાત્મા ગાંધી
ચાલો આપણે ભગવાનથી ગભરાઇએ અને મણસથી ગભરાવાનું બંધ કરીએ
મહાત્મા ગાંધી
ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે.
શ્રી અરવિંદ ઘોષ
જે સ્વતંત્ર છે એ જ બીજાને સ્વતંત્રતા આપી શકે છે.
જે. કૃષ્ણમૂર્તિ
જ્યારે આપણાં મન ખાલી હોય છે ત્યારે આપણે વસ્તુઓનો સંગ્રહ કરીએ છીએ.
રામકૃષ્ણ
જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્નતા તરફ લઇ જાય છે.
મધર ટેરેસા
જ્યારે તમે અનુભવો છો કે તમે કંઇ પણ જાણતા નથી ત્યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો.
આચાર્ય રજનીશ
દર્શન, ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે. 
મદન મોહન માલવીયા
આપણા દેશમાં આપણું રાજ્ય
ઇંદીરા ગાંધી
ગરીબી હટાવો

No comments: