Thursday 24 January 2013

આઝાદીના સૂત્રો


આઝાદીના નેતાઓ અને તેમના મુખેથી ઉચ્ચારાયેલા સૂત્રો
ગાંધીજી
“હું કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહિ ફરું.” “અંગ્રેજો ભારત  છોડો”, “પૂર્ણ સ્વરાજ્ય”.
લાલ બહાદુર શાસ્ત્રી
જય જવાન જય કિસાન
લોકમાન્ય ટિળક
“સ્વરાજ્ય એ મારો જન્મસિધ્ધ અધિકાર અને તે હું મેળવીને જ  જંપીશ.”
સુભાષચંદ્ર બોઝ        
“તુમ મુઝે ખૂન દો મૈ તુઝે આઝાદી દૂંગા.” જય હિંદ,
મદન મોહન માલવીયા  
“સત્ય મવ જયતે”
ભગત્સિંહ
“ઇંકલાબ ઝિંદાબાદ”.
જવાહર લાલ નહેરુ
“આરામ હરામ હૈ”
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
“વંદે માતરમ્”
લાલા લજપત રાય
“સાયમન ગો બૅક”
રાણી લક્ષ્મીબાઇ
“મેરી ઝાંસી નહીં દૂંગી.”
વિનોબા ભાવે
“જય જગત”

No comments: