Wednesday 5 June 2013

૨૩ મી મે

પહેલવાન ગામા

            મલ્લવિદ્યાના સ્વામી પહેલવાન ગામાનો જન્મ અમૃતસરમાં ઇ. ૧૮૮૨માં થયો હતો. ગામાને કુસ્તીબાજનું શિક્ષણ માધોસિંગ નામના એક પંજાબી કુસ્તીબાજે આપ્યું. તેમણે દેશ-પરદેશના અનેક પહેલવાનોને હરાવ્યા. સઘળો સમય ગામા પોતાના શિષ્યોને તાલીમ આપવામાં ગાળતા. પોતાની સિદ્ધિના રહસ્ય તરીકે ગામા ત્રણ બાબતોને ગણાવે છે. શારીરિક તાકાત , જુદા જુદા દાવપેચમાં અજમાવાતી ચપળતા અને હિંમત. ૨૩-૦૫-૧૯૬૦ના રોજ હ્રદયરોગના હુમલાને કારણે મૃત્યુ પામ્યા.   

No comments: