Wednesday 12 December 2012

નૂરજહાં

નૂરજહાં

જન્મ ;-  ૧૫૭૭ કંદહાર.
મૂળ નામ મહેર-ઉન- નીસા.
              જેનો અર્થ છે સ્ત્રીઓમાં સૂર્ય સમાન મહેર અને મિહિર બન્ને અર્થ થાય છે. પાછળથી આ નામ બદલીને નૂર-એ-જહાં એતલે કે જગતને પ્રકાશ નામ ધારણ કર્યુ. અને એ નામે જ જગપ્રસિદ્ધિ મળવી.
જીવન કાર્ય  ;----

નૂરજહાંનો ઇતિહાસ નારી ગૌરવંતો ઇતિહાસ છે. વાતચીત કળા, વિજ્ઞાન, તર્કશાસ્ત્ર યુદ્ધશાસ્ત્ર, બહાદુરી, નિપૂણતા,શૂરવીરતા, ધૈર્યતા, ઉર્મિશીલતા, સંવેદનશીલતા એ તમામ ક્ષેત્રે મહાન હતી. લગભગ ૪૦૦ વર્ષ અગાઉ નૂરજહાંએ મકાબી ફરતો જે બાગ રચાયેલો એ આજે પણ સૂરૂચિ પૂર્ણ બાગ કળા અને બાગ રચનાના એક નમૂના તરીકે હયાત છે.   

No comments: