Thursday 5 November 2015

૪ થી નવેમ્બર

અહિન્દ્ર ચૌધરી


           અહિન્દ્રબાબુએ ૧૭ વર્ષની વયે શાહજહાંની ભૂમિકાથી નાટ્ય પ્રવૃતિનો આરંભ કરેલો અને તેમની અવિરત અભિનય કળાની આ સેવાથી ખુશ થઇ બંગાળની જનતાએ તેમને નટસૂર્ય ના ઉપાધિથી વિભૂષિત કર્યા હતા.  ભારત સરકારે પણ પદ્મશ્રી થી તેમનું બહુમાન કરેલું છે. એકસોથી વધુ નાટકો અને  લગભગ તેટલા જ ફિલ્મોમાં તેમણે પોતાનો અભિનય આપેલો છે. રંગમંચ છોડ્યા પછી તેમણે રાજ્યની સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. તા. ૦૪.૧૧.૧૯૭૪ ના રોજ તેમનું અવસાન થયું હતું.


No comments: