Friday 26 June 2015

ગૃહ વિભાગ, ગુજરાત રાજ્ય

              ગૃહ વિભાગ, સચિવાલયના વિભાગોમાં મહત્વનો વિભાગ છે. આ વિભાગનો મુખ્ય હેતુ સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થાની અસરકારક જાળવણી અને રાજયની પ્રજાને આંતરિક સલામતી બક્ષવાનો છે.
         
                  મુંબઈ રાજયમાંથી તા.1/5/1960 થી ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવતાં સૌ પ્રથમ ગૃહ, માહિતી પ્રસારણ અને નાગરિક પુરવઠા વિભાગ નામનો અલગ વિભાગ અસ્તિત્વમાં આવ્યો.
                
                ગૃહ વિભાગ માન.મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ હસ્તક છે.શ્રી રજની પટેલ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી તરીકેનો હવાલો સંભાળે છે.શ્રી પી.કે.તનેજા , આઈ.એ.એસ., ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી છે.શ્રી જી.એસ.મલીક, આઈ.પી.એસ., સચિવશ્રી (ગૃહ) છે.

                    ગૃહવિભાગનીમુખ્ય કામગીરી અને તેના વિશે વિશેષમાં જાણવા માટે મુલાકત લો.





No comments: