Friday 23 January 2015

૫ મી એપ્રિલ

દીનબંધુ એન્ડ્રુઝ

             
       ફ્રીઅર એન્ડ્રુઝનો જન્મ ઇ.સ. ૧૮૭૧માં ઇંગલેન્ડમાં થયો હતો. પ્રેમ, પરિશ્રમ, ભક્તિ અને પરાક્રમના સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા હતા. કૉલેજકાળ દરમિયાન વિશાળ વાંચન, ગ્રીક લેટિનમાં પદ્યરચના તથા વિદ્વતાથી તેમણે  કૉલેજમાં સૌના પ્રેમ જીતી લીધા હતા. અને અનેક પારિતોષિકો પણ મેળવ્યા હતા. શ્રી એન્ડ્રુઝની નજર સમક્ષ સદા ભારતના દરિદ્રનારાયણો જ રહ્યા. તેમણે ધ મધરલેન્ડ નામનો કાવ્યસંગ્રહ પણ ભેટ આપ્યો છે. આત્મકથા, ચરિત્રો, પત્રો, લેખો વગેરેના પાંત્રીસ જેટલા પુસ્તકો એમની વિદ્વતાના શાખ પૂરે છે. દીનબંધુ નું અવસાન તા. ૦૫/૦૪/૧૯૪૦ ના રોજ કલકત્તામાં થયું હતું

No comments: