બાંધકામની રીતે જોઇએ તો આ વાવનું બાંધકામ ઇંટોથી કરેલું છે. બાંધકામનો વિસ્તાર ૧૫૦૦ ચોરસ ફૂટ જેટલો છે. જેની રચના પ્રમાણે નવ જેટલા ભાગ પડતા હોવાથી કદાચ તેને નવ દાવડા વાવ પણ કહેતા હશે. બરાબર વચ્ચે ગોળ આકારનો કૂવા જેવી રચના છે. અને આજુ-બાજુ ચોરસ આકાર ધરાવતા કૂવા આવેલા છે. આ દરેક ચોરસ કૂવાની વચ્ચેની દીવાલોમાં ઝરૂખા આકારે બારીઓ આવેલી આવેલી છે. આ વાવને જોતાં જ તેની રચના કલા-કારીગરીથી આંખો અંઝાઇ જાય છે. પુરાતત્વ શાખા દ્વારા જો કોઇ પગલાં લેવામાં નહિ આવે તો આપણા ગુજરાતની અસ્મિતા સમી બેનમૂન કલા-કારીગરી અને તેની સાથે ઇતિહાસ પણ દબાઇ જશે.
Friday, 16 August 2013
હાલોલ નગરમાં આવેલ વાવ
બાંધકામની રીતે જોઇએ તો આ વાવનું બાંધકામ ઇંટોથી કરેલું છે. બાંધકામનો વિસ્તાર ૧૫૦૦ ચોરસ ફૂટ જેટલો છે. જેની રચના પ્રમાણે નવ જેટલા ભાગ પડતા હોવાથી કદાચ તેને નવ દાવડા વાવ પણ કહેતા હશે. બરાબર વચ્ચે ગોળ આકારનો કૂવા જેવી રચના છે. અને આજુ-બાજુ ચોરસ આકાર ધરાવતા કૂવા આવેલા છે. આ દરેક ચોરસ કૂવાની વચ્ચેની દીવાલોમાં ઝરૂખા આકારે બારીઓ આવેલી આવેલી છે. આ વાવને જોતાં જ તેની રચના કલા-કારીગરીથી આંખો અંઝાઇ જાય છે. પુરાતત્વ શાખા દ્વારા જો કોઇ પગલાં લેવામાં નહિ આવે તો આપણા ગુજરાતની અસ્મિતા સમી બેનમૂન કલા-કારીગરી અને તેની સાથે ઇતિહાસ પણ દબાઇ જશે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment