Saturday 8 February 2014

શ્રી ગાયત્રી પરિવાર

ગજ્જર કાંતિલાલ ગોકળભાઇ કરસાળા,ગાયત્રી શક્તિપીઠ, કોટડિયા વાડી, જેતપુર-360 370 જિલ્લો-રાજકોટ દ્વારા તૈયાર કરેલ આધ્યાત્મિક જ્ઞાનદાતા વેબસાઇટ 



             જેમાં શ્રી ગાયત્રી પરિવાર યુગનિર્માણના આધારસ્થંભ, વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગદૃષ્ટા પંડિત શ્રીરામ શર્માજીના વિચારક્રાંતિનામક સાહિત્યસાગરમાંથી, ગુજરાતીમાં લગભગ અલભ્ય ગણાય તેવા કેટલાક અમૃત બિંદુરૂપ સદ્ વિચારોને પસંદ કરીને આ બ્લોગમાં સંકલિત કર્યા છે.ઉપરાંત તેમાં ક્રાંતિકારી વિચારો પ્રેરતા પુસ્તકો, સુવિચારો, સુવિચારો,ગાયત્રી ઉપાસનાને લગતા મંત્ર-શ્લોક તેમજ આરોગ્યને લગતી માહિતી પૂરી પાડવામાં આવેલ છે. 

No comments: